Monday, October 15, 2007

મનના આરોગ્યની જાળવણી

(અમેરિકામાં થયેલા એક અભ્યાસપૂર્ણ પ્રયોગના તારણરૂપે)
લાગણીઓની સ્થિરતા। (Emotional Stability)


ચારિત્રની પરિપક્વતા ( Maturity of character )

જીવન દરમ્યાન આવી પડતા ઘાતક તનાવોમાંથી ઝટ સહી સલામત નીકળી જવાની શક્તિ।

પરિસ્થિતિનું સાચુ મૂલ્યાંકન કરવાની શક્તિ.

અગમચેતીવાળી તથા ભવિષ્યમાં દૂર સુધી જોઇ શકે તેવી દ્રષ્ટિ।

આજુબાજુના માણસો પ્રત્યે પ્રેમભાવ દાખવવાની તથા તેમની સાથે હાર્દિક સંબંધ જાળવી રાખવાની શક્તિ.

ખુશમિજાજ રહીને ઉત્પાદક શ્રમ કર્યે જવાનો જુસ્સો।

ભુખ , તરસ તથા કામભોગના ઉછાળાને , પોતાની જાતને તથા બીજાને નુકસાન ન થાય તે રીતે સંતોષવાની શક્તિ.

અંતરાત્માનો અસરકારક અવાજ

આવી કેળવણી લઈને મનની શાંતી પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરીએ.

No comments: