Friday, June 22, 2007

જીવન વિનષ્ટ કરનારાં તત્વો

ગંદા -મિત્રો- ગંદા ચિત્રો– ગંદા પુસ્તકો

ફિલાડેલ્ફિયાના એક અધિકારીએ એકવાર કહ્યું હતું કે જો હલકી કોટીના નાટકો અને એવાં જ હલકી કોટીના તમામ પુસ્તકોનો નાશ કરવામાં આવે તો એક જ વરસમા જેલમાંથી બે તૃતીયાંશ તરુણોને મુક્તિ મળી જાય.

યુવકોને વિવિધ ક્ષેત્રે જે શિક્ષા કરવી પડે છે તેનું મુખ્ય કારણ તેમના વ્યક્તિત્વને મલિન કરનારું ગંદુ અશ્લીલ સાહિત્ય છે. મોટાભાગના લોકો એને ફેશન માને છે; પરંતુ ગંદા મિત્રો, ગંદા ચિત્રો અને ગંદા પુસ્તકોથી જીવન વિનષ્ટ
જ થાય છે.

No comments: