Friday, May 25, 2007

યુવાનો આટલું તો જરૂર કરો.


1. સાદો , સાત્વિક અને પૌષ્ટિક ખોરાક પસંદ કરો.

2 . ટાપટીપ અને ક્રુત્રિમ હાવભાવનો ત્યાગ કરો.

3 . જીવનમા શુધ્ધ શાકાહારને અપનાવો અને બીડી જેવા વ્યસનોથી સદા મુક્ત રહો.

4 . માત્ર પુસ્તકીયા માહિતીને માથામાં ભરવા કરતાં માનવતાના મીઠા અનુભવોથી મગજને હંમેશા તરબોળ રાખી તાજું રાખ્યા કરો.

5 . મહિલામાત્રમાં વાત્સલ્યમયી અમે અમીભરી માત્રુશક્તિને નીરખવા મથો અથવા નેત્રોને નીચાં ઢાળી ચાલવાની સુટેવ પાડો .

6 . હલકું સાહિત્ય વાંચવા કરતાં સારા ગ્રુહસ્થાશ્રમી બનવા શાસ્ત્રો વાંચો અને વિવેક કરી નાની - મોટી ભૂલ માત્રથી સાવધાન થાઓ .

શ્રી સંતબાલજી

No comments: