સમર્થ સ્વામી રામદાસે જવાબ આપ્યો, “બેટા શ્રીરામ તો હાલમાં પણ હાજરાહજૂર છે. એમના પ્રત્યે અખૂટ પ્રેમ ને શ્રધ્ધા જોઈએ. બેટા સદા ખાતેપીતે જપો રામનામ. જ્યારે કોઈ વસ્તુ તું ખાવા માંડે કે કોઈ વસ્તું તુ પીવા માંડે ત્યારે , ઈષ્ટદેવ શ્રીરામના નામનું રટણ કરવા લાગ. આમ કરવાથી તારા ખાનપાન ચમત્કારિક રીતે સાત્વિક બની જશે. આવા ખાનપાનથી તારા લોહીનું રૂપાંતર તહી જશે. લોહીમાં સાત્વિકતા આવી એટલે તારં ચિત્ત દિવ્ય બની જશે. ચિત્ત જ્યારે દિવ્ય બની જશે ત્યારે તને ખુલ્લી આંખે શ્રીરામના અવશ્ય દર્શન થશે. પ્રભુપ્રાપ્તિનો આ સરળ ઉપાય છે.
બધાને પુણ્યનું ફળ ભોગવવું છે,
પણ પુણ્ય કરવું નથી. પાપના ફળથી બચવું છે,
પણ પાપ તો કરવું છે. એ કેવું?
પણ પુણ્ય કરવું નથી. પાપના ફળથી બચવું છે,
પણ પાપ તો કરવું છે. એ કેવું?

1 comment:
આજે પ્રથમ વખત આપના બ્લોગ પર આવી ચડ્યો , બહુ સરસ વાતો છે.
આભાર...
http://amitpisavadiya.wordpress.com
Post a Comment